અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પ્રથમવાર શ્રી ગિરધરનગર જૈન સંઘ મા શાસ્ત્રીય સામાયિકનુ આયોજન
Ahmedabad, Gujarat, Jun 09, શ્રમણી ગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પ્રથમવાર શ્રી ગિરધરનગર જૈન સંઘ મા શાસ્ત્રીય સામાયિકનુ આયોજન થયું છે.સેકડો લોકો જોડાયા એમનર ગિરનાર…