Business
Gujarat News
India
પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
Gandhinagar, Sep 15, Gujarat ના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય…
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેકનું ફ્લેશ બટ વેલ્ડિંગ શરૂ
Ahmedabad, Sep 15, Gujarat માં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેકનું ફ્લેશ બટ વેલ્ડિંગ શરૂ થયું છે. National High Speed Rail Corporation Limited (NHSRCL) તરફ થી અહીં જણાવવામાં આવ્યું…
नवी मुंबई की नगर राजभाषा कार्यान्वयन समिति को मिला नराकास राजभाषा सम्मान का प्रथम पुरस्कार
Mumbai, 15 सितम्बर, Maharashtra नवी मुंबई की नगर राजभाषा कार्यान्वयन समिति को भारत सरकार का प्रतिष्ठित नराकास राजभाषा सम्मान का प्रथम पुरस्कार पुनः मिला है। गजानन महतपुरकर ने बताया कि…
नरेन्द्र मोदी ने इंजीनियर्स दिवस के अवसर पर सर एम. विश्वेश्वरैया को किया याद
New Delhi, Sep 15, प्रधानमंत्री नरेन्द्र मोदी ने इंजीनियर्स दिवस के अवसर पर सर एम. विश्वेश्वरैया के योगदान को याद किया। श्री मोदी ने इस अवसर पर सभी इंजीनियरों को…
નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર અને રાજભવનમાં ઉષ્માસભર સ્વાગત
Ahmedabad, Sep 15, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે Gujarat ના અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. શ્રી…
Political News
“સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું કેન્દ્ર છે”: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 26 જૂન, ઓમ બિરલા ગૃહના અધ્યક્ષ તરીકે ચુંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધન કરતાં કહ્યું કે “સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને પાઠવ્યા અભિનંદન
નવી દિલ્હી, 26 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને…
ગુજરાતમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે:પી. ભારતી
ગાંધીનગર, 03 મે, ગુજરાત ની મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે…
પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત
અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…
બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..
બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..