Entertainment

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું

~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.

Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com

GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त

Lifestyle

जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया

~भुज में जैनाचार्य रश्मिरत्नसूरीश्वर ने 21 वर्षीय जेन-जी मानवी को दीक्षा का मुहूर्त दिया। मानवी 4 मार्च को दीक्षा लेकर साध्वी पुण्यरेखा की 503वीं शिष्या बनेंगी।

Bhuj, Kutchh, Gujarat, Aug 20 (VNI): श्री भुज तपागच्छ जैन श्वेतांबर मूर्तिपूजक संघ में चल रहे “गुणरत्नाकर आध्यात्मिक चातुर्मास” के अंतर्गत गुरुवार को जैनाचार्य रश्मिरत्नसूरीश्वर महाराज साहेब ने मूल थरा और हाल सूरत निवासी व्यापारी अमरभाई की 21 वर्षीय सुपुत्री जेन-जी मानवी को दीक्षा का मुहूर्त प्रदान किया।
इस अवसर पर उपाश्रय हॉल श्रद्धालुओं से खचाखच भरा रहा। श्रावकों ने ‘जैनं जयति शासनम्’, ‘दीक्षार्थी अमर रहे’ तथा दीक्षार्थी के जयजयकार के गगनभेदी नारे लगाए।
मुमुक्षु मानवी का परिचय देते हुए उनके पिता अमरभाई ने बताया कि मानवी ने 12वीं कक्षा पूर्ण करने के बाद शौक के रूप में तीन वर्ष तक कोरियोग्राफी सीखी और ‘भरतनाट्यम’ में मास्टर बनीं। सूरत-महाविदेहधाम की ऐतिहासिक प्रतिष्ठा सहित अनेक दीक्षा प्रसंगों में उन्होंने नॉन-प्रोफेशनल कोरियोग्राफी की तथा हजारों बहनों की सभा में भरतनाट्यम प्रस्तुत कर सभी को मंत्रमुग्ध किया।
मानवी पिछले पांच वर्षों से गुरुकुलवास में रहकर दीक्षा का मार्ग चुन चुकी हैं। सूरत-महाविदेहधाम में पूज्य श्रमणीगणनायक द्वारा निर्धारित 4 मार्च को वे दीक्षा ग्रहण कर प्रवर्तिनी साध्वी पुण्यरेखा की 503वीं शिष्या बनेंगी, जिसे एक रिकॉर्ड के समान बताया गया है।
कार्यक्रम में अध्यक्ष कीर्तिभाई सहित ट्रस्टीगण ने मुमुक्षु मानवी, उनके माता-पिता तथा दोनों बड़ी बहनों का तिलक, हार, श्रीफल, शॉल और मोमेंटो से सम्मान किया। 22 अगस्त को युगप्रधान आचार्यसम पंन्यास चंद्रशेखर विजय का गुणानुवाद किया जाएगा तथा दोपहर में बहनों के लिए शिविर आयोजित होगा। VNI NEWS, Jainacharya Rashmiratnasurishwar, Gen-Z Manavi, Diksha Muhurat, Jain Diksha, Bhuj Jain Sangh, Jainism, Jain Acharya, Rashmiratnasurishwar, Bhuj, Kutchh, Gujarat, VNINews, VNINews.com

બ્રહ્માકુમારીઝ દ્વારા ગાંધીનગરમાં રક્ષાબંધન સાથે નશામુક્તિ માટે સંકલ્પ અભિયાન
Gautam Adani Visits Mahudi Jain Temple in Gujarat with Family Ahead of Paryushan
Gautam Adani Visits Mahudi Jain Temple in Gujarat with Family Ahead of Paryushan
भाडज हरे कृष्ण मंदिर में 23 से 28 अगस्त तक झूलन महोत्सव, 4 सितंबर को भव्य श्रीकृष्ण जन्माष्टमी
भाडज हरे कृष्ण मंदिर में 23 से 28 अगस्त तक झूलन महोत्सव, 4 सितंबर को भव्य श्रीकृष्ण जन्माष्टमी

Latest News