Entertainment

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું

~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.

Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com

GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त

Lifestyle

‘Swagatam Krishna 2026’ Brings Sri Krishna Janmashtami Joy and Message to Communities Across Gujarat
‘Swagatam Krishna 2026’ Brings Sri Krishna Janmashtami Joy and Message to Communities Across Gujarat

~ISKCON Hare Krishna Mandir, Bhadaj, organised “Swagatam Krishna 2026” programmes across six Gujarat locations, bringing Sri Krishna Janmashtami celebrations and spiritual teachings closer to local communities.

Ahmedabad, Gujarat, Sep 01 (VNI): ISKCON Hare Krishna Mandir, Bhadaj, organised a series of “Swagatam Krishna 2026” spiritual-cultural programmes at Chandlodiya, Adani Shantigram, Nikol, Kalol, Sanand and Maninagar, bringing the joy of Sri Krishna Janmashtami and the timeless message of Lord Sri Krishna closer to communities across Gujarat.

“Swagatam Krishna 2026” is a special initiative of ISKCON Hare Krishna Mandir, Bhadaj, aimed at taking Janmashtami celebrations beyond the temple premises and connecting families, children and youth with Krishna consciousness. The programmes featured devotional music, kirtan, cultural presentations and spiritual messages. Jaganmohan Krishna Dasa, President of Hare Krishna Mandir, Bhadaj, said the initiative seeks to help people experience the spiritual joy of Janmashtami and connect with the timeless teachings of Lord Sri Krishna.

At Chandlodiya and Adani Shantigram, residents and families participated in devotional singing, kirtan and cultural activities. The Nikol programme witnessed enthusiastic participation from families and youth, with the celebrations highlighting India’s spiritual heritage and the relevance of Sri Krishna’s teachings. At Kalol, the programme reflected the central vision of “Swagatam Krishna” by taking the message of Krishna directly to local communities.

The celebrations at Sanand brought people together in a spirit of devotion and fellowship, while the Maninagar programme featured devotional music, kirtan and cultural presentations. The organisers said the initiative aims to present Janmashtami not only as a festival of joy, but also as an opportunity to understand and reconnect with India’s spiritual and cultural traditions.

The inspiration behind “Swagatam Krishna 2026” comes from His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, Founder-Acharya of ISKCON, who dedicated his life to spreading the message of Sri Krishna, the teachings of the Bhagavad-gita and the chanting of the Hare Krishna Mahamantra worldwide. The community programmes are part of a larger series being organised across Gujarat during the Janmashtami season and will culminate with the Sri Krishna Janmashtami Mahotsav at Hare Krishna Mandir, Bhadaj, featuring special darshan, kirtan, devotional music, cultural programmes and other festivities. VNI NEWS, Swagatam Krishna 2026, ISKCON Gujarat, Hare Krishna Mandir Bhadaj, Janmashtami 2026, Sri Krishna Janmashtami, Ahmedabad, Chandlodiya, Adani Shantigram, Nikol, Kalol, Sanand, Maninagar, ISKCON Janmashtami Gujarat, VNINews, VNINews.com

ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ
ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ
Second Patotsav of Shri Sankat Mochan Mahavir Neem Karoli Baba Temple Celebrated with Devotion
Second Patotsav of Shri Sankat Mochan Mahavir Neem Karoli Baba Temple Celebrated with Devotion
हरे कृष्ण सेंटर चांदखेड़ा में ‘स्वागतम कृष्ण’ कार्यक्रम आयोजित
हरे कृष्ण सेंटर चांदखेड़ा में ‘स्वागतम कृष्ण’ कार्यक्रम आयोजित

Latest News