Entertainment

HOCCOના બુલેટ આઈસ્ક્રીમના લોન્ચિંગમાં ‘મિર્ઝાપુર’ના કલાકારો ઉપસ્થિત
HOCCOના બુલેટ આઈસ્ક્રીમના લોન્ચિંગમાં ‘મિર્ઝાપુર’ના કલાકારો ઉપસ્થિત

~HOCCOએ ‘મિર્ઝાપુર’થી પ્રેરિત બુલેટ આકારનો આઈસ્ક્રીમ લોન્ચ કર્યો. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને જીતેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા.

Ahmedabad, Gujarat, Sep 02 (VNI): HOCCO આઈસ્ક્રીમ દ્વારા ‘મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝીથી પ્રેરિત બુલેટ આકારના આઈસ્ક્રીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘મિર્ઝાપુર’ના કલાકારો પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), દિવ્યેન્દુ શર્મા (મુન્ના ત્રિપાઠી) અને જીતેન્દ્ર કુમાર (બબલુ પંડિત) ઉપસ્થિત રહ્યા હતા.
કલાકારોએ HOCCOના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે HOCCOની ‘આમચી કેરી’ અને ‘જાંબુ આઈસ્ક્રીમ’ના વખાણ કર્યા હતા. HOCCO આઈસ્ક્રીમના સ્થાપક અંકિત ચોના પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે HOCCOએ ‘મિર્ઝાપુર’ સાથે કોલેબોરેશન કરીને ફ્રેન્ચાઈઝીના સૌથી ઓળખી શકાય તેવા પ્રતીકોમાંના એક બુલેટને આઈસ્ક્રીમના અનોખા સ્વરૂપમાં રજૂ કર્યું છે.
અંકિત ચોનાએ જણાવ્યું કે બંને બ્રાન્ડ પોતાની આગવી અને બોલ્ડ કાર્યશૈલી માટે જાણીતા છે. ‘મિર્ઝાપુર’ના લાર્જર-ધેન-લાઈફ પાત્રો, સંવાદો અને સાંસ્કૃતિક પ્રભાવને પોપ-કલ્ચરમાં આગવું સ્થાન મળ્યું છે, જ્યારે HOCCO આઈસ્ક્રીમમાં સતત નવીનતા લાવવા અને પરિચિત વિચારોને નવા સ્વરૂપમાં રજૂ કરવા માટે કાર્ય કરે છે. આ કોલેબોરેશન હેઠળ મિર્ઝાપુરની દુનિયાથી પ્રેરિત બુલેટ આઈસ્ક્રીમ રજૂ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે બુલેટ આઈસ્ક્રીમ સંપૂર્ણપણે મનોરંજન અને સર્જનાત્મક અર્થઘટનનું પરિણામ છે. HOCCO અહિંસાનું સમર્થન કરે છે અને આ પ્રોડક્ટ મિર્ઝાપુરની કાલ્પનિક દુનિયાથી પ્રેરિત એક મનોરંજક પ્રસ્તુતિ છે. બુલેટ આઈસ્ક્રીમ ચોકલેટ કોટિંગ સાથે ચોકલેટ આઈસ્ક્રીમ છે અને પાંચના પેકમાં ક્યૂ-કોમર્સ તથા જનરલ ટ્રેડ મારફતે ઉપલબ્ધ થશે.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના CEO વિશાલ રામચંદાનીએ જણાવ્યું હતું કે ‘મિર્ઝાપુર’નો હંમેશા પોતાનો અલગ અંદાજ રહ્યો છે અને HOCCO પણ એ જ પ્રકારનો બોલ્ડ જુસ્સો ધરાવે છે. આ કોલેબોરેશન દ્વારા ‘મિર્ઝાપુર’ની દુનિયાને ફિલ્મના પડદાની બહાર લઈ જઈને લોકોના રોજિંદા જીવનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. VNI NEWS, HOCCO Ice Cream, Bullet Ice Cream, Mirzapur The Movie, Pankaj Tripathi, Ali Fazal, Divyenndu Sharma, Jitendra Kumar, Ankit Chona, Excel Entertainment, Mirzapur Movie, Ice Cream Launch, VNINews, VNINews.com

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન

Lifestyle

आचार्य देवव्रत ने अणियोड प्राथमिक विद्यालय के विद्यार्थियों, ग्रामीणों और युवाओं के साथ किया योगाभ्यास
आचार्य देवव्रत ने अणियोड प्राथमिक विद्यालय के विद्यार्थियों, ग्रामीणों और युवाओं के साथ किया योगाभ्यास

~गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने अणियोड प्राथमिक विद्यालय में विद्यार्थियों, ग्रामीणों और युवाओं के साथ योगाभ्यास एवं प्राणायाम किया और स्वस्थ जीवनशैली अपनाने का संदेश दिया।

Himmatnagar, Gujarat, Sep 07 (VNI): गुजरात के राज्यपाल आचार्य देवव्रत ने साबरकांठा जिले में तलोद तहसील के अणियोड गांव में प्राथमिक विद्यालय के सामान्य कक्ष में रात्रि विश्राम के बाद सोमवार सुबह विद्यालय के विद्यार्थियों, ग्रामीणों और युवाओं के साथ योगाभ्यास एवं प्राणायाम किया।
अणियोड प्राथमिक विद्यालय के मैदान में आयोजित योग सत्र के दौरान राज्यपाल ने विभिन्न योगासन और प्राणायाम कराते हुए उनके स्वास्थ्य संबंधी लाभों की जानकारी दी। उन्होंने कहा कि नियमित योगाभ्यास से शरीर स्वस्थ रहता है, मन एकाग्र होता है और जीवन में सकारात्मक ऊर्जा का संचार होता है। योग शरीर का लचीलापन बढ़ाने और रक्त संचार बेहतर करने में भी सहायक है।
आचार्य देवव्रत ने कहा कि योग भारत की प्राचीन विरासत है, जिसे प्रधानमंत्री नरेंद्र मोदी ने विश्व स्तर पर पहुंचाया है। उन्होंने कहा कि आज की व्यस्त जीवनशैली में स्वस्थ जीवन के लिए योग और प्राणायाम अत्यंत आवश्यक हैं। योग शरीर, मन और आत्मा के बीच संतुलन स्थापित करने के साथ मानसिक तनाव कम करने और विद्यार्थियों की एकाग्रता बढ़ाने में सहायक है।
राज्यपाल ने ग्रामीणों और युवाओं से स्वस्थ एवं अनुशासित जीवनशैली अपनाने का आह्वान किया। उन्होंने भोजन में संयम रखने, तेल एवं वसायुक्त पदार्थों का कम सेवन करने तथा दैनिक जीवन में योग, व्यायाम और शारीरिक श्रम को महत्व देने पर जोर दिया।
उन्होंने कपालभाति, अनुलोम-विलोम, भ्रामरी और भस्त्रिका जैसे प्राणायाम के नियमित अभ्यास के लाभ बताए। साथ ही अच्छी नींद और तनावमुक्ति के लिए शवासन तथा सर्वाइकल संबंधी समस्याओं के लिए विभिन्न आसनों का प्रदर्शन किया और योग एवं प्राणायाम को दैनिक जीवनशैली का हिस्सा बनाने का अनुरोध किया। VNI NEWS, Acharya Devvrat, Gujarat Governor, Anioad Primary School, Talod, Himmatnagar, Yoga, Pranayama, Healthy Lifestyle, Gujarat,  Acharya Devvrat Yoga, Gujarat Governor Yoga, Anioad Yoga Session, Yoga Pranayama Gujarat, VNINews, VNINews.com

આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં ગુજરાતની ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય રંગ
આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં ગુજરાતની ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય રંગ
France Celebrates Historic Opening of First Traditional Hindu Mandir
France Celebrates Historic Opening of First Traditional Hindu Mandir
प्रधानमंत्री नरेन्द्र मोदी ने जन्माष्टमी के पावन अवसर पर देशवासियों को दी शुभकामनाएं
प्रधानमंत्री नरेन्द्र मोदी ने जन्माष्टमी के पावन अवसर पर देशवासियों को दी शुभकामनाएं

Latest News