Entertainment

ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું
ટાફ ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું કર્ણાવતી ક્લબમાં વિશેષ સ્ક્રિનિંગ યોજાયું

~અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું. ફિલ્મની ટીમે સભ્યો સાથે સંવાદ કરી શૂટિંગના અનુભવો શેર કર્યા.

Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. કાર્યક્રમમાં ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.
સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠે ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવ્યો હતો તેમજ ટીમનું સ્વાગત કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યોને કલાકારો સાથે મુલાકાત અને તસવીરો લેવાની પણ તક મળી હતી.
ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘કડકનાથ’ના વિશેષ સ્ક્રિનિંગે પણ સભ્યો માટે યાદગાર અનુભવ સર્જ્યો હતો. VNI NEWS, Kadaknath Gujarati Film, TAFF Group, Karnavati Club, Ahmedabad Event, Gujarati Cinema, Gujarati Film, Kadaknath, Ahmedabad, Entertainment, Film Screening, VNINews, VNINews.com

GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
GLS University Hosts ‘Decoded with Chandni Kapadia’ Featuring Podcaster Jay Thadeshwar
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
ગુજરાત વિદ્યાપીઠમાં 27 જુલાઈથી પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त
SBI फंड्स मैनेजमेंट का IPO 14 जुलाई से खुलेगा, प्राइस बैंड ₹545-574 प्रति शेयर त

Lifestyle

Gautam Adani Visits Mahudi Jain Temple in Gujarat with Family Ahead of Paryushan

~Gautam Adani visited Mahudi Jain Temple in Gujarat with his family ahead of Paryushan Mahaparva, offering prayers and seeking blessings.

Ahmedabad, Gujarat, Aug 19 (VNI): Gautam Adani, Chairman of the Adani Group, visited the revered Mahudi Jain Temple in Gandhinagar district of Gujarat on Wednesday morning along with his family and offered prayers ahead of the Paryushan Mahaparva.
Mr Adani was accompanied by his wife, Dr Priti Adani, elder son Karan Adani and daughter-in-law Paridhi Adani. The family sought blessings as the Jain community prepares to observe Paryushan Mahaparva, which will be celebrated from September 8 to 15, 2026.
For Mr Adani, the visit carries a personal connection with the value of seva (selfless service), which has been central to his social contribution. Through the Adani Foundation, he has supported initiatives in education, healthcare, livelihoods, rural development, women’s empowerment and community infrastructure across India. His philosophy, “Seva Hi Sadhana Hai” (Selfless service is the highest form of worship), reflects his emphasis on community service and social development.
Mahudi, historically known as Madhupuri, is a prominent Shwetambar Jain pilgrimage centre. The tirth houses temples dedicated to all 24 Jain Tirthankaras and a separate shrine of Shri Ghantakarna Mahavir, revered as a protective deity. Devotees worship Ghantakarna Mahavir seeking strength and protection and to overcome obstacles.
The visit comes days after proceedings by the US Department of Justice involving Mr Adani, his nephew Sagar Adani, Executive Director of Adani Green Energy Limited, and others ended with the indictment being dismissed with prejudice on August 10.
Paryushan Mahaparva, one of the most important festivals in the Shwetambar Jain tradition, is a period of prayer, fasting, self-discipline and introspection. The observance culminates in Samvatsari on September 15, the Festival of Forgiveness, when Jains seek forgiveness from all living beings and extend forgiveness to others.
The Mahudi visit follows Mr Adani and Dr Priti Adani’s visit earlier this year to the Shri Ajitnath Bhagwan Shwetamber Jain Derasar at Taranga Hills in North Gujarat, where they offered prayers on Akshaya Tritiya.
At Mahudi, the Adani family came together for prayer, gratitude and reflection, underscoring the values of faith, humility, compassion, service and forgiveness associated with the spirit of “Seva Hi Sadhana Hai”. VNI NEWS, Gautam Adani Mahudi Jain Temple, Mahudi Jain Temple, Paryushan Mahaparva 2026, Gautam Adani Gujarat visit, Jain pilgrimage Gujarat, Gautam Adani, Mahudi Jain Temple, Paryushan Mahaparva, Jainism, Gujarat, Gandhinagar, Adani Foundation, Seva Hi Sadhana Hai, VNINews, VNINews.com

भाडज हरे कृष्ण मंदिर में 23 से 28 अगस्त तक झूलन महोत्सव, 4 सितंबर को भव्य श्रीकृष्ण जन्माष्टमी
ભારતીય એથ્લીટ લલિત પટેલે બોડીબિલ્ડિંગ અને પાવરલિફ્ટિંગમાં વધાર્યું ગુજરાત-ભારતનું ગૌરવ
ભારતીય એથ્લીટ લલિત પટેલે બોડીબિલ્ડિંગ અને પાવરલિફ્ટિંગમાં વધાર્યું ગુજરાત-ભારતનું ગૌરવ
Shalby Hospitals Performs Gujarat’s First Tele-Robotic Bariatric Surgery
Shalby Hospitals Performs Gujarat’s First Tele-Robotic Bariatric Surgery

Latest News