Spread the love

અમદાવાદ, 11 જુલાઈ, અમદાવાદમાં પાક્ષિકી નું આયોજન ૧૩ જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે.
પાક્ષિકી ના સંયોજક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૧૩ જુલાઈ ને શનિવારના રોજ સાંજે ૦૫૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નું આયોજન કરવામાં આવ્યું છે.