Spread the love

Video: Shivam Agra & Ashish
અમદાવાદ, 12 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં આજે રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ આયોજિત કરવામાં આવ્યું.
સાબરમતી ના ચાંદખેડા ની પાવન ધરા પર જગત જનની શ્રી રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ ૧૦૪૫, વિષ્ણુ નગરમાં આર.કે. પરિવાર, ચેહરધામ તરફથી કરેલ આયોજન માં ૧૨ જુલાઈ ને શુક્રવાર સંવત ૨૦૮૦ અષાઢ સુદ-૬ ના રોજ સવારે યજ્ઞ, સાંજે ભોજન પ્રસાદ, રાત્રે ગરબા ના કલાકાર કિંજલ રબારીના ગરબા ની રમઝટ અને આરતી સાથે સંપન્ન થયુ. આ પ્રસંગે માતાજીનાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદ, ગરબા અને આરતી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.