Spread the love

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “હો જા જરા મતલબી” વિષય પર શ્રીમતી રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – LAJA; 3x TedX સ્પીકર, પ્રમાણિત બાળ મનોવિજ્ઞાની, પેરેંટિંગ કાઉન્સેલર, કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી) દ્રારા એક વાર્તાલાપનું આયોજન શનિવાર, ૧૧ મે ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી એએમએ ખાતે કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા માટે આયોજિત કરવામાં આવી છે.