Spread the love

શ્રી રમણ નંદા, ધ કેપ્ટન્સ ક્લબના સ્થાપક અને સીઈઓ, આઈઆઈએમએના એલ્યુમની દ્વારા એક વાર્તાલાપનું આયોજન.

 અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ ) દ્રારા “હાઉ ટુ મીટ યોર નંબર્સ?” વિષય પર ધ કેપ્ટન્સ ક્લબના સ્થાપક અને સીઈઓ, આઈઆઈએમએના એલ્યુમની શ્રી રમણ નંદા દ્વારા એક વાર્તાલાપનું આયોજન શુક્રવાર, ૧૦ મે, ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી એએમએ ખાતે કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપ ડિસીઝન મેકર્સ, સીઈઓ, સીએક્સઓ અને ઉદ્યોગ સાહસિકો માટે યોજવામાં આવેલ છે અને શ્રી રમણ નંદા ફ્લેશ અભિગમના મહત્વ પર પ્રકાશ પાડી સંબોધશે.