vote for india general election background with voters hand finger vector
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) અન્વયે પેઈડ હોલીડે -સવેતન રજા આપવાની રહેશે. સંબંધિત વિષય પર ફરિયાદના કિસ્સામાં નાયબ શ્રમ આયુક્ત, અમદાવાદની કચેરીમાં ૦૭૯-૨૫૫૦૨૮૪૨ પર ફરિયાદ નોંધાવી શકાશે.