Month: June 2024

ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત: ભારતી

ગાંધીનગર, 06 જૂન, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત આવેલ છે. શ્રીમતી ભારતીએ આજે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ,…

પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે ભારતમાં: દેવવ્રત

નવી દિલ્હી, 06 જૂન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે’ભારતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે.’ શ્રી દેવવ્રતએ આગળ કહ્યું કે ‘તો જ દેશની બંજર ભૂમિ પુનઃ ઉપજાઉ બનશે. તો જ…

AM/NS India દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે રિવર્સ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું

સુરત, 06 જૂન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પશ્ચિમ રેલવે ના ગુજરાત માં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું…

AMNS ઇન્ટનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન

સુરત, 07 જૂન, ગુજરાત માં સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે…

હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે શાહ

અમદાવાદ, 06 જૂન,ગુજરાતના અમદા માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડીમાં ડૉ. હિરેન શાહ તેઓની ‘હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે. સંયોજક મનીષભાઈ પાઠકએ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે…

અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર માં આવેલા એક ટ્રેડર્સ ખાતેથી જપ્ત કરાયો ઘીનો જથ્થો

ગાંધીનગર, 06 જૂન, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર ખાતે આવેલા પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો. સરકારી સૂત્રો અનુસાર…

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કર્યા નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર

અમદાવાદ, 05 જૂન, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા. ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું કે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)…

શ્રી સોમનાથ મંદિર ખાતે વૈશાખ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ…

देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है: मोदी

नई दिल्ली, 04 जून, प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है। श्री मोदी ने आज एक्स पर लिखा कि…

ગુજરાતમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે:પી. ભારતી

ગાંધીનગર, 03 મે, ગુજરાત ની મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે…