Month: July 2024

એલિસ બ્રિજના પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર, 08 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી…

ભગવાન સોમનાથ મહાદેવને કરવામાં આવ્યું જગન્નાથજી શૃંગાર

સોમનાથ, 07 જુલાઈ, ગુજરાત માં ભગવાન સોમનાથ મહાદેવને રવિવાર ના રોજ જગન્નાથજી શૃંગાર કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવ મંદિર તરફથી જણાવવામાં આવ્યું કે અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર…

શાહએ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ        

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું…

અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી ભુપેન્દ્ર પટેલએ રથયાત્રામાં કરી પહિંદ વિધિ

ગાંધીનગર, 07 જુલાઇ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની…

પટેલએ સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું

ગાંધીનગર, 07 જુલાઈ,ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે કરી મંગળા આરતી

અમદાવાદ, 07 જુલાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ આજે ૧૪૭મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ…

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી કરાવ્યું રથને નગર ચર્યા પ્રસ્થાન

અમદાવાદ, 07 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન…

એચઓસી વેદાંતા અને એમઓસી એ વિલીનીકરણની કરી જાહેરાત

અમદાવાદ, 06 જુલાઈ, એચઓસી વેદાંતા અને એમઓસી એ શનિવારે વિલીનીકરણની જાહેરાત કરી છે. એચઓસી વેદાંતા અને એમઓસી તરફ થી જણાવવામાં આવ્યું છે કે ભારતની બે અગ્રણી કમ્યૂનિટી આધારિત કેન્સર કેર…

શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ

ગાંધીનગર, 06 જુલાઈ, ગુજરાતમા ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…