Month: July 2024

QR કોડ’ સ્કેન કરીને મેળવી શકાશે રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં ‘QR કોડ’ સ્કેન કરીને રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા મેળવી શકાશે અને નજીકની નર્સરીનું લોકેશન પણ જાણી શકાશે. જનક દેસાઈએ જંણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન…

ભારતની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવશે

ગાંધીનગર, 04 જુલાઈ, ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવનાર છે. પ્રિન્સ ચાવલાએ જણાવ્યું કે આ પુરસ્કાર માટે પાત્રતા…

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો શુભારંભ

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો.…

ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

ગાંધીનગર, 4 જૂલાઈ, જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની…

શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક, પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા રવિવારે અમદાવાદમાં નીકળશે

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે. શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪૭મી રથયાત્રાની ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક કરી સમીક્ષા

ગાંધીનગર, 03 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ…

અમદાવાદમાં ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૪ જુલાઈ,…