Month: July 2024

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કોશા રાવલ ની વાર્તા  ‘રિયુનિયન’નું પઠન

અમદાવાદ, 28 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર કોશા રાવલ દ્વારા એમની વાર્તા ‘રિયુનિયન’નું પઠન કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય…

ઓલિમ્પિક દરમિયાન ગુજરાતમાં વિવિધ રમતગમત પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન

ઓલિમ્પિક દરમિયાન ગુજરાતમાં વિવિધ રમતગમત પ્રવૃતિઓ અને સ્પોર્ટ્સ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન અમદાવાદ, 27 જુલાઈ, ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ઓલિમ્પિક દરમિયાન ખેલાડીઓ અને નાગરિકોને સહભાગી કરતા રાજ્યમાં વિવિધ રમતગમત પ્રવૃતિઓ…

ગુજરાતમાં 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ નું આયોજન

ગાંધીનગર, 27 જુલાઈ, ગુજરાતમાં સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન 29 જુલાઈથી કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું…

વિશ્વામિત્રી નદીના પૂરના કારણે અસર પામેલા ૨૬૨ લોકોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા

વડોદરા, 27 જુલાઈ, એન.ડી. આર.એફ,એસ ડી.આર.એફ, પોલીસ,ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી ગુજરાત ના વડોદરા ની વિશ્વામિત્રી નદીના પૂરના કારણે અસર પામેલા ૨૬૨ લોકોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા ઉગારી…

गुजरात का 2047 तक 3.5 ट्रिलियन यूएस डॉलर की इकोनॉमी बनने का संकल्प

नई दिल्ली, 27 जुलाई,‌ प्रधानमंत्री नरेन्द्र मोदी की अध्यक्षता में नई दिल्ली में आज आयोजित नीति आयोग की नौवीं गवर्निंग काउंसिल की बैठक में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने…

પેરિસ ખાતે ઓલિમ્પિક્સ માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના 3 સહિત ભારતના તમામ ખેલાડીઓને જ્વલંત સફળતાની શુભકામનાઓ; ભૂપેન્દ્ર પટેલ

ગાંધૌનગર, 26 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-૨૦૨૪માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ૩ પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ…

मिश्र की अध्यक्षता में पश्चिम रेलवे की क्षेत्रीय राजभाषा कार्यान्‍वयन समिति की बैठक आयोजित

मुंबई, 26 जुलाई, पश्चिम रेलवे की क्षेत्रीय राजभाषा कार्यान्‍वयन समिति की बैठक आज पश्चिम रेलवे के महाप्रबंधक अशोक कुमार मिश्र की अध्यक्षता में आयोजित की गई। मंडल रेल प्रवक्ता ने…

અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 26 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મનીષ પાઠકએ આજે જણાવ્યું કે .૨૮ જુલાઈ,રવિવારે, સાંજે…