Month: July 2024

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભૂપેન્દ્ર પટેલએ કર્યું ઉષ્માપૂર્ણ સ્વાગત

અમદાવાદ, 22 જુલાઈ, ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક…

नुपुर स्कूल ऑफ डांस’ द्वारा भरतनाट्यम वर्कशॉप का आयोजन

मुंबई, 22 जुलाई, “नेशनल सेंटर फॉर परफॉर्मिंग आर्ट्स” (एनसीपीए) के विस्तार अभियान के अंतर्गत एक सुरुचिपूर्ण इंटर-एक्टिव भरतनाट्यम वर्कशॉप का आयोजन ‘नूपुर स्कूल ऑफ डांस’ की संस्थापिका श्रीमती निशा गिल्बर्ट…

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી

અમદાવાદ, 22 જુલાઈ, શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી આજે અહીં જણાવવામાં આવ્યું કે શ્રી…

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત વતન પરત

ગાંધીનગર, 22 જુલાઈ, બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી…

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

વડોદરા, 22 જુલાઈ, ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું ગુજરાતના વડોદરા એરપોર્ટ ખાતે આજે પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની…

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

ગાંધીનગર,22 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी द्वारा “गुरु-वंदन” समारोह आयोजित

मुंबई, 21 जुलाई, गुरु पूर्णिमा की पूर्व संध्या पर महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई एवं हिन्दी साहित्य भारती, मुंबई के संयुक्त तत्वावधान में सांताक्रुज स्थित पब्लिक हाई स्कूल एन्ड…

ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

અમદાવાદ, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આજે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. શ્રી દેવવ્રતએ વિદ્યાર્થીઓને પૂજ્ય…

ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની કરી નિકાસ

ગાંધીનગર, 21 જુલાઈ, ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે.…

ભૂપેન્દ્ર પટેલે બગદાણા ખાતે ગુરુઆશ્રમમાં કર્યા દર્શન

ભાવનગર, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલ નું ત્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા…