Month: August 2024

અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાઈ

અમદાવાદ, 13 ઓગસ્ટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. શ્રી શાહે તિરંગા યાત્રા પ્રસંગે જણાવ્યુ હતુ કે,…

અમદાવાદમાં મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયો ‘IMPACT WITH YOUTH’ કોન્કલેવ

અમદાવાદ, 12 ઓગસ્ટ, કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ગુજરાતના અમદાવાદમાં આજે ‘IMPACT WITH YOUTH’ કોન્કલેવ યોજાયો. શ્રી માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતમાં રૂ.૨૩.૭૦ લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરત, 12 ઓગસ્ટ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતમાં રૂ.૨૩.૭૦ લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા એ આજે જણાવ્યું…

हाथी हमारी संस्कृति और इतिहास के अभिन्‍न अंग हैं: नरेन्द्र मोदी

नई दिल्ली, 12 अगस्त, प्रधानमंत्री नरेन्द्र मोदी ने विश्व हाथी दिवस के अवसर पर आज कहा हाथी हमारी संस्कृति और इतिहास के अभिन्‍न अंग हैं। श्री मोदी ने एक्स पर…

गोस्वामी तुलसीदास जयंती समारोह आयोजित

मुंबई, 12 अगस्त, संत शिरोमणि गोस्वामी तुलसीदास की जयंती के उपलक्ष्य में मुंबई महानगर के मालाड उपनगर स्थित शारदा ज्ञानपीठ सभागार में महाराष्ट्र हिंदी साहित्य अकादमी और अखिल ब्रह्मविज्ञान संस्थान…

ગુજરાતના ‘સરદાર સરોવર’ ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ

ગાંધીનગર, 12 ઓગસ્ટ, ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. ઋચા રાવલએ જણાવ્યું કે સરદાર સરોવર…

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, 12 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેતએ જણાવ્યું કે શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રવિવારે,…

વાર્તાકાર આરતી શેઠએ વાર્તા  ‘એ બારી’નું કર્યું પઠન

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…

नीट पीजी 2024 देश भर के 170 शहरों में सफलतापूर्वक की गई आयोजित

नई दिल्ली, 11 अगस्त, राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा (नीट) पीजी 2024 का आयोजन आज भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय के एक स्वायत्त निकाय राष्ट्रीय चिकित्सा विज्ञान…