Month: August 2024

ગુજરાતમાં વહીવટી તંત્રની સાથે મળી NDRF, SDRF અને આર્મીના જવાનો દિવસ-રાત કરી રહ્યા છે રાહત બચાવની કામગીરી

ગાંધીનગર, 29 ઓગસ્ટ, વહીવટી તંત્રની સાથે મળી NDRF, SDRF અને આર્મીના જાબાઝ જવાનો દિવસ-રાત ગુજરાતમાં રાહત-બચાવની કામગીરી કરી રહ્યા છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને…

૧૦૮ ઇમરજન્સી સેવા થકી ૧૭ વર્ષમાં અંદાજે ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચ્યા

અમદાવાદ, 29 ઓગસ્ટ, ગુજરાતમાં એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી ૧૦૮ ઇમરજન્સી સેવા થકી ૧૭ વર્ષમાં અંદાજે ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૧.૪૩ લાખ…

વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 28 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કહ્યું કે વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે. શ્રી પટેલે જણાવ્યું કે વડોદરા શહેરમાં…

ભાવનગર રેલ્વે મંડળમાં 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા

ભાવનગર, 28 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા આજે બચાવી લેવાયા હતા. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આજે લોકો…

કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં

અમદાવાદ, 28 ઓગસ્ટ, જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે 30 ઓગસ્ટના રોજ ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંયોજક મનીષ પાઠકે આજે જણાવ્યું કે ૩૦ ઓગસ્ટ, શુક્રવારે,સાંજે…