Month: August 2024

અમદાવાદમાં વીર કવિ નર્મદની પ્રતિમા પર માલ્યાર્પણ કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 24 ઑગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં વીર કવિ નર્મદની 191મી જન્મજયંતી પર આજે તેમની પ્રતિમા પર માલ્યાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું. ગુજરાતમાં સમાજ સુધારણા ચળવળના અગ્રણી વીર કવિ નર્મદની 191મી જન્મજયંતી…

“મધ્યકાળમાં જેટલું કામ ગુજરાતી ભાષામાં થયું છે, તેટલું કોઈ ભારતીય ભાષાઓમાં નથી થયું: ભાગ્યેશ જ્હા

ગાંધીનગર, 23 ઓગસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ ભાગ્યેશ જ્હાએ આજે જણાવ્યું કે, “મધ્યકાળમાં જેટલું કામ ગુજરાતી ભાષામાં થયું છે, તેટલું કોઈ ભારતીય ભાષાઓમાં નથી થયું. એ કામ બહાર લાવવું…

धर्म और धम्म की सीख नैतिक जीवन की खोज में समाजों को देते रहे हैं लगातार मार्गदर्शन : धनखड़

अहमदाबाद, 23 अगस्त, उपराष्ट्रपति जगदीप धनखड़ ने शुक्रवार को गुजरात के अहमदाबाद में कहा कि धर्म और धम्म की सीख नैतिक जीवन की खोज में समाजों को लगातार मार्गदर्शन देते…

“દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે ટપાલ વિભાગ: કૃષ્ણ કુમાર યાદવ

અમદાવાદ, 23 ઓગસ્ટ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે. શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે શિક્ષણ…

ગુજરાતના મહત્વના મંદિરો પર એટીએમ મશીનમાં થી મળે છે થેલી

ગાંધીનગર, 22 ઓગસ્ટ, ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના…

અમદાવાદમાં કૃષ્ણ કુમાર યાદવે ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’ પેઈન્ટિંગ પ્રદર્શનીનું કર્યું ઉદઘાટન

અમદાવાદ, 21 ઓગસ્ટ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદમાં ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’ પેઈન્ટિંગ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. પોસ્ટ વિભાગ તરફ થી જણાવવામાં આવ્યું કે ‘ધી આઈડિયલ એન્ડ ગ્રેટ સ્ટેમ્પ્સ’…