Month: August 2024

જ્ઞાતિના વાળા ક્યાં સુધી: ચૌલા કુરૂવા

અમદાવાદ, 19 ઓગસ્ટ, જ્ઞાતિના વાળા ક્યાં સુધીના લેખક છે ચૌલા કુરૂવા. માનવતા અને જીવદયા ને જ શ્રેષ્ઠ ધર્મ માનતા ચૌલા કુરૂવા લેખન અને સમાજસેવાનું કાર્ય કરે છે. તેમણે દેશના તેમજ…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी की कार्यशाला में हुआ नई शिक्षा नीति पर गहन मंथन

मुंबई, 19 अगस्त, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी की कार्यशाला में नई शिक्षा नीति पर गहन मंथन हुआ। गजानन महतपुरकर ने आज यहां जारी प्रेस विज्ञप्ति में बताया कि सुप्रसिद्ध…

आकृति आर्ट फाउंडेशन ने 45 विशिष्ट व्यक्तियों को “द रियल हीरो” से किया सम्मानित

मुंबई, 19 अगस्त, आकृति आर्ट फाउंडेशन ने 45 विशिष्ट व्यक्तियों को “द रियल हीरो” से सम्मानित किया। गजानन महतपुरकर ने आज यहां जारी प्रेस विज्ञप्ति में बताया कि मुंबई महानगर…

भावनगर रेल मंडल में 02 शेर ट्रेन की चपेट में आने से बचे

भावनगर , 19 अगस्त, पश्चिम रेलवे में भावनगर रेल मंडल के पीपावाव-राजुला सेक्शन के बीच दो शेर आज ट्रेन की चपेट में आने से बच गए। सीनियर डीसीएम माशूक अहमद…

રાજયોગીની કૈલાશ દીદીએ ભુપેન્દ્રભાઈ પટેલને બાંધી રાખડી

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રાજયોગીની કૈલાશ દીદીએ રક્ષાબંધન પર આજે રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહએ જણાવ્યું કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને…

ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરી સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના પર્વની ઉજવણી દરમિયાન ગુજરાતન ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી…

બ્રહ્માકુમારીઝ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં યોજાયુ રક્ષાબંધન સ્નેહમિલન

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં…

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

नागपुर में अटल जी की स्मृति में ‘अटल मन के स्वप्न अटल’ आयोजित

मुंबई, 17 अगस्त, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई द्वारा अखिल भारतीय हिंदी संस्था संघ एवं प्रयास बहुउद्देशीय सामाजिक संस्था के संयुक्त तत्वावधान में लोकप्रिय पूर्व प्रधानमंत्री स्वर्गीय अटलबिहारी वाजपेयी…