Month: September 2024

નરોડા વિસ્તારમાં નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને સમર્પિત

Ahmedabad, Sep 11, ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને બુધવારે નરોડા વિસ્તારમાં નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને આજે સમર્પિત કરવામાં આવ્યું. નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે…

પ્રકાશ શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 10, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ગુરુવારે,…

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેક્નોલોજી અન્ય રાજ્યો માટે પથદર્શક છે: પ્રહલાદ જોષી

Gandhinagar, Sep 09, Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે તેવો સ્પષ્ટ મત ગ્રાહકોની બાબતો, અન્ન અને…

એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારો

Mumbai, Sep 09, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારો નોંધાયું. એમસીએક્સ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ…

ગુજરાતની સરકારી ઈમારતો પર સ્થાપિત કરાશે 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ

Gandhinagar, Sep 08, Gujarat ની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ વર્ષ 2024-25માં સ્થાપિત કરાશે. સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ…

नरेन्द्र मोदी ने कांस्य पदक जीतने पर एथलीट सिमरन शर्मा को दी बधाई

New Delhi, Sep 08, प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज वर्तमान में जारी पेरिस पैरालंपिक में महिलाओं की 200 मीटर टी12 स्पर्धा में कांस्य पदक जीतने पर एथलीट सिमरन शर्मा को…

શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા મેગા અનાજકીટનું વિતરણ

Bhavnagar, Sep 08, શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે દર મહીને હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ…

उपराष्ट्रपति ने कम से कम एक व्यक्ति को साक्षर बनाने का संकल्प लेने का किया आह्वान

New Delhi, Sep 08, उपराष्ट्रपति जगदीप धनखड़ ने आज सभी से कम से कम एक व्यक्ति को साक्षर बनाने का संकल्प लेने का आह्वान किया है। श्री धनखड़ ने कहा,…