Spread the love

અમદાવાદ, 07 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં એ બારી વાર્તા પઠન વાર્તાકાર આરતી શેઠ કરશે.
પાક્ષિકી સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘પાક્ષિકી’ અંતર્ગત ગદ્યનાં વિવિધ સ્વરૂપો વિશે કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે. વાર્તા એ બારીનું પઠન વાર્તાકાર આરતી શેઠ ૧૦ ઓગસ્ટ, શનિવાર, સાંજે ૦૫:૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે કરશે.
પઠન થયેલ વાર્તા સંદર્ભે સંવાદ ઉપસ્થિત સર્જકગણ દ્વારા કરવામાં આવશે.