Ahmedabad, Gujarat, Jan 09, ગુજરાત રાજ્ય જેલ વિભાગના અધિકારી, કર્મચારીઓ નુ આઠમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે જેલ સ્ટાફ તાલીમ શાળા ખાતે હાલમાં જ ઉલ્લાસભેર વાતાવરણ માં યોજાઈ ગયેલ ૧૭૫ જેટલા સભ્યો હાજર રહેલ હતા.
જેમા મૈત્રીભાવ અને ભાઈચારાના દર્શન થયા હતા આયોજકો એ ખૂબ સુંદર આયોજન કરેલ હતું.
