Author: VNI News

પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ

Gandhinagar, Sep 15, Gujarat ના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય…

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેકનું ફ્લેશ બટ વેલ્ડિંગ શરૂ

Ahmedabad, Sep 15, Gujarat માં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેકનું ફ્લેશ બટ વેલ્ડિંગ શરૂ થયું છે. National High Speed Rail Corporation Limited (NHSRCL) તરફ થી અહીં જણાવવામાં આવ્યું…

नवी मुंबई की नगर राजभाषा कार्यान्वयन समिति को मिला नराकास राजभाषा सम्मान का प्रथम पुरस्कार

Mumbai, 15 सितम्बर, Maharashtra नवी मुंबई की नगर राजभाषा कार्यान्वयन समिति को भारत सरकार का प्रतिष्ठित नराकास राजभाषा सम्मान का प्रथम पुरस्कार पुनः मिला है। गजानन महतपुरकर ने बताया कि…

नरेन्द्र मोदी ने इंजीनियर्स दिवस के अवसर पर सर एम. विश्वेश्वरैया को किया याद

New Delhi, Sep 15, प्रधानमंत्री नरेन्द्र मोदी ने इंजीनियर्स दिवस के अवसर पर सर एम. विश्वेश्वरैया के योगदान को याद किया। श्री मोदी ने इस अवसर पर सभी इंजीनियरों को…

નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર અને રાજભવનમાં ઉષ્માસભર સ્વાગત

Ahmedabad, Sep 15, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે Gujarat ના અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. શ્રી…

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા જમીન લેવાનુ કહીને રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ

સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે રાજ્યના અલગ-અલગ વિસ્તા૨માં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્ય૨ત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી…

महाराष्ट्र हिंदी साहित्य अकादमी द्वारा “हिंदी की वर्तमान दिशा और दशा” पर संगोष्ठी आयोजित

Mumbai, Sep 15, Maharashtra राज्य हिंदी साहित्य अकादमी, मुंबई तथा एस. बी. सिटी कॉलेज, नागपुर के संयुक्त तत्वावधान में ‘हिंदी दिवस समारोह’ का आयोजन किया गया, जिसके अंतर्गत ‘हिंदी की…

અંબાજી ભાદરવી પૂનમ મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી. કે. રેણુકાબેન આમંત્રિત

Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના…

लाॅयंस क्लब ने आयोजित की काव्य प्रतियोगिता

Mumbai, Sep 15, लाॅयंस क्लब की Maharashtra नवी मुंबई इकाई द्वारा काव्य प्रतियोगिता आयोजित की गई। गजानन महतपुरकर ने आज जारी प्रेस विज्ञप्ति में बताया कि हिंदी दिवस के अवसर…

અમદાવાદમાં વાર્તા  ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન

Ahmedabad, Sep 15, Gujarat ના અમદાવાદમાં વાર્તા ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…