Author: VNI News

ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની કરી નિકાસ

ગાંધીનગર, 21 જુલાઈ, ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે.…

ભૂપેન્દ્ર પટેલે બગદાણા ખાતે ગુરુઆશ્રમમાં કર્યા દર્શન

ભાવનગર, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલ નું ત્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.…

स्‍वास्‍थ्‍य सेवा महानिदेशक ने विशेषज्ञों के साथ चांदीपुरा वायरस और एक्यूट इंसेफेलाइटिस सिंड्रोम मामलों की समीक्षा की

दिल्ली, 20 जुलाई, स्वास्थ्य सेवा महानिदेशक और एनसीडीसी निदेशक प्रोफेसर डॉ अतुल गोयल ने एम्स, कलावती सरन चिल्ड्रेंस हॉस्पिटल और नेशनल इंस्टीट्यूट ऑफ मेंटल हेल्थ एंड न्यूरोसाइंसेज (निमहंस) के विशेषज्ञों…

ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નો લોકાર્પણ

અમદાવાદ, 20 જુલાઈ, ગુહરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ કર્યા હતા. શ્રી પટેલનું મોડર્ન આંગણવાડી…

ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ ની સમીક્ષા

ગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી…

અમદાવાદમાં 21 જુલાઈએ ગુજરાત વિદ્યાપીઠના ૭૦માં પદવીદાન સમારોહ નું આયોજન

અમદાવાદ, 20 જુલાઈ, ગુજરાત વિદ્યાપીઠનો ૭૦માં પદવીદાન સમારોહ નુ 21 જુલાઈ એ અમદાવાદમાં આયોજન કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ તરફથી જણાવવામાં આવ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠ એક…

ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ કરતું ગુજરાતનું ખોરાક ઔષધ નિયમન તંત્ર

ગાંધીનગર, 19 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આજે જણાવ્યું કે ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ કરી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી…