વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ:કનુભાઈ દેસાઈ
વાપી, 29 જૂન, ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ આજે કહ્યું કે વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ છે. શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા “એક પેડ માં કે નામ”…
For Gujarati By Gujarati
વાપી, 29 જૂન, ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ આજે કહ્યું કે વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ છે. શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા “એક પેડ માં કે નામ”…
ગાંધીનગર, 29 જૂન, ગુજરાતના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે કહ્યું કે દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે. શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે તેમના નિવાસના…
અમદાવાદ, 29 જૂન, ગુજરાતના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ…
અમદાવાદ, 28 જૂન, ગુજરાત ના અમદાવાદમાં પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન શુક્રવારે લોન્ચ કરવામાં આવી. GSPMAએ તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA) 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ…
સુરેન્દ્રનગર, 28 જૂન, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં…
ભાવનગર, 28 જૂન, હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ યોજાયો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણકુમારસિંહજી…
અમદાવાદ, 27 જૂન, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. અમિતસિંહ ચૌહાણે આજે જણાવ્યું કે…
માણસા, 27 જૂન, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય સચિવ રાજકુમારે આજે કહ્યું કે વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા ૧૦૦ ટકા શિક્ષણ જરૂરી છે. સરકારી સૂત્રો જનક દેસાઈ એ…
અમદાવાદ, ૨૭ જૂન,ગુજરાતના અમદાવાદમાં વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી…
अहमदाबाद, 27 जून, पश्चिम रेलवे के एक कर्मचारी की ड्यूटी के दौरान दुर्भाग्यपूर्ण तरीके से मृत्यु हो गई। मुख्य जनसम्पर्क अधिकारी विनीत अभिषेक द्वारा आज यहां जारी प्रेस विज्ञप्ति के…