‘આદિલ’ના ૮૯મા જન્મદિન પ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિ સંમેલનનું આયોજિત
અમદાવાદ, 20 મે, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું…
Free water service at Narendra Modi stadium, Ahmedabad
https://youtu.be/_G6US-XY3iA?si=d9cE04cn-vrz77dS
એએમએની ૨૨મી વાર્ષિક એચઆર કોન્ફરન્સ “ક્રિએટીંગ વેલ્યુ ફોર બિઝનેસ થ્રુ એચઆર” વિષય પર યોજવામાં આવી
અમદાવાદ, 18 મે, એએમએની ૨૨મી વાર્ષિક એચઆર કોન્ફરન્સ “ક્રિએટીંગ વેલ્યુ ફોર બિઝનેસ થ્રુ એચઆર” થીમ પર જાણીતા એચઆર પ્રેક્ટિશનરો દ્રારા શનિવાર ના રોજ યોજવામાં આવી હતી.એએમએ તરફ થી જણાવવામાં આવ્યું…
જી.ટી.યુ.માં કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે સમિક્ષા બેઠક આયોજિત
અમદાવાદ તા.18.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે સમિક્ષા બેઠક આયોજિત કરવામાં આવી. જી.ટી.યુ. તરફ થી આજે જણાવ્યું કે પૂર્વ-પ્રકાશિત કોમ્પ્રિહેન્સિવ ગ્લોસરી એન્જિનિયરિંગની ગુજરાતી આવૃત્તિ માટે…
શ્યામ બેનેગલની ૧૯૭૬ માં બનેલી ફિલ્મ “મંથન” નું કાન્સ ફિલ્મ ક્લાસિક્લ ૨૦૨૪ માં વર્લ્ડ પ્રિમિયર યોજાયું
આણંદ, ૧૮ મે, ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજિંગ ડિરિક્ટર ડૉ.જયેન મહેતાએ કાન્સ, ફ્રાન્સ માં ૭૭માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક…
શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ
ભાવનગર, 18 મે, શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે ૨૫ અને ૨૬ મે ના રોજ મળશે. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવ્યું કે ગુજરાત રાજ્યના…
‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ, 18 મે, ગુજરાતી સાહિત્ય પરિષદ માં રવિવાર ના રોજ પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે તા.૧૯ મે,રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી
અમદાવાદ, 17 મે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગઈકાલે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદે કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર…