Author: VNI News

કપાસના વાવેતર પહેલા રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરીએ ના સૂચનો

ગાંધીનગર, 31 મે, ખેતી નિયામકની કચેરીએ કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો કર્યા.ચોમાસાના આગમન બાદ રાજ્યભરમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું…

નિફ્ટ ગાંધીનગર ખાતે સ્પેસ ડિઝાઇન, ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન ટેકનોલોજી, ફેશન ડિઝાઇન વિભાગોના ગ્રેજ્યુએશન શોકેસ અને ડિસ્પ્લે નુ આયોજન

ગાંધીનગર, 30 મે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ), ગાંધીનગર ખાતે સ્પેસ ડિઝાઇન, ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન ટેકનોલોજી, ફેશન ડિઝાઇન વિભાગોના ગ્રેજ્યુએશન શોકેસ અને ડિસ્પ્લે નુ આયોજન કરવામાં આવશે.નિફ્ટ, ગાંધીનગરએ2024 ના…

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ

ગાંધીનગર, 30 મે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ છે.રાજ્યના રાહત કમિશનરએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ…

પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 30 મે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના…

ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

ગાંધીનગર, 30 મે, ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક…

ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, 30 મે, ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.ખેતી નિયામકની કચેરી તરફથી આજે જણાવવામાં આવ્યું કે ચોમાસાના આગમન બાદ…

અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મળ્યા મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર

અમદાવાદ, 30 મે, પશ્ચિમ રેલવે માં અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર મળ્યા છે.મંડલ રેલ પ્રવક્તાએ આજે જણાવ્યું કે અમદાવાદ મંડળના સંરક્ષા મેડલ અને પ્રમાણ પત્રથી સન્માનિત રેલવે…

ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1 જૂને રિલીઝ થશે પુનઃસ્થાપિત ફિલ્મ ‘મંથન’

આણંદ,29 મે, ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં ફિલ્મ ‘મંથન’1 જૂને પુનઃસ્થાપિત રિલીઝ થશે.GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ આજે જણાવ્યું કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુનઃસ્થાપિત કર્યા બાદ કાન્સ…