Author: VNI News

ગુજરાત માં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ

ગાંધીનગર, 21 મે, ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં…

ગાંધીનગર માં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પો શરૂ

ગાંધીનગર, 21 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સા ની નવમી એડિશનનો મંગળવારે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.શ્રી ભૂપેન્દ્ર પટેલે ફેબેક્સાના આ નવમા ટ્રેડ…

“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

ગાંધીનગર, 21 મે, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે કર્મયોગીઓ દ્વારા મંગળવાર ના રોજ,“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 1100 કલાકે…

એસીબીએ તલાટી કમ મંત્રી ને ૨,૦૦૦ રુપયા લાંચ સ્વીકારતા પકડ્યા

એ.સી.બી. ની સફળ ટ્રેપનડીયાદ, 20 મે, એ.સી.બીએ વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી, તલાટી કમ મંત્રી, ડભાણ ગ્રામ પંચાયત કચેરી, તા:-નડીયાદ જી.ખેડા (વર્ગ-૩) ને લાંચ સ્વીકારેલ રકમ ૨,૦૦૦ રુપયા સાથે પકડ્યા.એ.સી.બી એ જણાવ્યું…

મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર, 20 મે, ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ…

અમદાવાદ માં ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે‌ સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ૮ પ્રોબેશનરી IAS

ગાંધીનગર, 20 મે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે.…

૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી…