Category: Junagadh

મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કરી રહી છે કામગીરી

ગાંધીનગર, 27 મે, રાજકોટ બનેલી દુર્ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ બનેલી દુર્ઘટના…

એએમએ દ્રારા “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, 27 મે, એએમએ દ્રારા આર. ગોપાલક્રિષ્નન અને હૃષિ ભટ્ટાચાર્ય દ્રારા લિખિત “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન કરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા આજે જણાવવામાં…

કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો

અમદાવાદ, 26 મે, કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યોસરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં…

દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ, 26 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,…

શ્રી અંધ અભ્યુદય મંડળનું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન,લોક ડાયરો આયોજિત

ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન…

રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ લોકો ના દુ:ખદ મોત

રાજકોટ, ૨૫ મે, રાજકોટ શહેરમાં ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૪ લોકો ના દુ:ખદ મોત થયા છે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ શહેરના નાનામવા મેઇન રોડ પર સયાજી…

પાક્ષિકી અંતર્ગત ‘હાથ કરતી સ્ત્રી’ વાર્તા નું પઠન

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં શનિવાર ના રોજ પાક્ષિકી’ અંતર્ગત હાથ કરતી સ્ત્રી’નું પઠન કરવામાં આવ્યું.પાક્ષિકી કાર્યશાળાના સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે આજે‌ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે પાંચ વાગ્યે ‘પાક્ષિકી’…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 100 કિડની ટ્રાન્સપ્લાન્ટ,100 જીવન બચાવી મહાન સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં તબીબી શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સ્થપાયેલી મૈરિંગો સિમ્સ હોસ્પિટલે 100 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી જે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિ આરોગ્યસંભાળને આગળ વધારવા અને…

અમદાવાદમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા

અમદાવાદ, 25 મે, અમદાવાદ શહેરમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.સ્પર્ધાના આયોજકે જણાવ્યું કે 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન ગુજરાત…

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલાઈ

અમદાવાદ, 24 મે, ગુજરાત ના અમદાવાદ ના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલવામાં આવી.મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી તરફ થી આજે જણાવવામાં આવ્યું કે તાજેતરમાં કેન્યામાં…