Category: Gujarat

મેં જૈન ધર્મગ્રંથો વાચ્યાં, પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું: કુમારપાળ દેસાઈ

VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક…

બ્રહ્માકુમારીઝ ને અપાયો “ક્લસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”

આબુ, 30 ઓગસ્ટ, દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ “કલસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ” આપવામાં આવ્યો . બ્રહ્માકુમારીઝ મીડિયા ના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર માનવ માત્ર ના અધ્યાત્મ સશક્તિકરણ…

डाक विभाग के सभी डाक क्षेत्रों में मनाया गया राष्ट्रीय खेल दिवस

डाक विभाग के सभी डाक क्षेत्रों में मनाया गया राष्ट्रीय खेल दिवस नई दिल्ली, 30 अगस्त, डाक विभाग ने गुरुवार को पूरे देश के डाक क्षेत्रों में पूर्ण उत्साह और…

કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી, ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા SEOC

ગાંધીનગર, 29 ઓગસ્ટ, ગુજરાતના કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી ને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા…

ગુજરાતમાં વહીવટી તંત્રની સાથે મળી NDRF, SDRF અને આર્મીના જવાનો દિવસ-રાત કરી રહ્યા છે રાહત બચાવની કામગીરી

ગાંધીનગર, 29 ઓગસ્ટ, વહીવટી તંત્રની સાથે મળી NDRF, SDRF અને આર્મીના જાબાઝ જવાનો દિવસ-રાત ગુજરાતમાં રાહત-બચાવની કામગીરી કરી રહ્યા છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને…

૧૦૮ ઇમરજન્સી સેવા થકી ૧૭ વર્ષમાં અંદાજે ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચ્યા

અમદાવાદ, 29 ઓગસ્ટ, ગુજરાતમાં એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી ૧૦૮ ઇમરજન્સી સેવા થકી ૧૭ વર્ષમાં અંદાજે ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૧.૪૩ લાખ…

વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 28 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કહ્યું કે વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે. શ્રી પટેલે જણાવ્યું કે વડોદરા શહેરમાં…