Category: Surat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક આજે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે…

ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ

23.04.2024 લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય…

લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪માં હરીફ ઉમેદવારની નીચે મુજબની વિગતે કુલ સંખ્યા ૨૬૬ થયેલ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ, ૨૦૨૪ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અને ૫ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી, ૨૦૨૪ માટે તા.૧૨.૦૪.૨૦૨૪ થી નામાંકનપત્રો ભરવાનું શરૂ થયેલ. તા.૧૨.૦૪.૨૦૨૪ થી…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

૨૪-સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર

સુરત, સોમવાર, ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી પૂર્વે અપક્ષ સહિત ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશભાઈ દલાલને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ…

મારું ગમતું પુસ્તક

‘મારું ગમતું પુસ્તક’ મનીષભાઈ પાઠક એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ‘માતૃભાષા અભિયાન’ અંતર્ગત આવતીકાલે નવા પ્રકલ્પનો આરંભ થઈ રહ્યો છે. જેનું નામ છે – મારું ગમતું…

ઉનાળાની ઋતુ દરમિયાન 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે ભારતીય રેલવે 

મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાનું સંચાલન કરવા માટે, ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે.આ 2023ના ઉનાળાની સરખામણીમાં નોંધપાત્ર…

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ૧૮.૦૪.૨૦૨૪ના રોજ 130 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે

લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫- માણાવદર, ૧૦૮-ખંભાત…

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ફરજ પરના સ્થળે મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે: મુખ્ય નિર્વાચન અધિકારી

પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત…

લૂ થી બચવા આટલું કરો

સરકારી સૂત્રો એ જણાવ્યું કે લૂ થી બચવા આટલું કરો: રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ…