Category: Surat

અમદાવાદમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા

અમદાવાદ, 25 મે, અમદાવાદ શહેરમાં 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.સ્પર્ધાના આયોજકે જણાવ્યું કે 6મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે સ્પર્ધા નું આયોજન ગુજરાત…

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલાઈ

અમદાવાદ, 24 મે, ગુજરાત ના અમદાવાદ ના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કેન્યાના પૂર પીડિતોને સહાય મોકલવામાં આવી.મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી તરફ થી આજે જણાવવામાં આવ્યું કે તાજેતરમાં કેન્યામાં…

पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने 36कर्मचारियों को किया सम्मानित

मुंबई, 24 मई, पश्चिम रेलवे महिला कल्याण संगठन की अध्यक्षा ने पश्चिम रेलवे के36कर्मचारियों को सम्मानित एवं पुरस्कृत कियापश्चिम रेलवे के जनसंपर्क विभाग द्वारा जारी एक प्रेस विज्ञप्ति के अनुसार…

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ

ગાંધીનગર, 24 મે, ગુજરાત ના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.સરકારી…

અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલાં ખૂલશે

અમદાવાદ, 24 મે, અમદાવાદમાં જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા સુધી સવારના ૯:૩૦થી સાંજના ૬:૧૦ સુધીનો રહેશે.હવામાન વિભાગ દ્વારા હાલમાં હીટવેવ અનુસંધાને રાજ્યમાં જિલ્લાઓને યેલો એલર્ટ…

પીઆઈબી અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

ગાંધીનગર, ૨4 મે, પીઆઈબી અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના સહયોગથી 1 જુલાઈ, 2024થી અમલી થનારા નવા ફોજદારી કાયદાઓ પર એક મીડિયા વર્કશોપ-‘વાર્તાલાપ’નું આયોજન કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત…

‘ સુમધુર સ્મરણયાત્રા ‘ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 24 મે , અમદાવાદમાં ‘ સુમધુર સ્મરણયાત્રા ‘ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૩ મે ગુરુવારે , સાંજે ૦૫-૩૦ કલાકે ,…

ગુજરાત સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે રાજ્ય ના લોકોને હીટ વેવની અસરોથી બચાવી શકાય તે માટેનું આયોજન

ગાંધીનગર, 23 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે કહ્યું કે આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન રાજ્ય સરકાર સંબંધિત…

ગુજરાતના ૧૦૦ વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ ને આપી સુચનાઓ

ગાંધીનગર, 23 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.સરકારી…

અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ

અમદાવાદ, 22 મે, અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બુધવારે બેઠક યોજાઈસરકારી સૂત્રો એ જણાવ્યું કે ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા…