Category: Surat

એ.સી.બી. ની સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીકઆરોપી :ભરતભાઇ કનુભાઇ વાળા, તલાટી કમ મંત્રી, માંકણા/વલથાણ ગ્રામ પંચાયત, તા.કામરેજ, જી.સુરતગુનો બન્યા : તા.૧૪/૦૫/૨૦૨૪લાંચની માંગણીની રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-લાંચની રીકવર…

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન…

એએમએ દ્રારા ૧૬થી ૨૨ મે દરમ્યાન જાપાનીઝ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને લગતા વિવિધ વર્કશોપનું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જણાવવામાં આવ્યું કે ૧૫મી એપ્રિલથી ૧૫જૂન, ૨૦૨૪ દરમિયાન ૪થી ૨૪ વર્ષની વય-જૂથના શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અમેઝિંગ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે Geotechnical દ્વારા 24 X 7 દેખરેખ

બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર અને તેની આસપાસના સિવિલ માળખા અને સેવા કાર્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત સંવેદનશીલ જીયોતકનિકી( Geotechnical) દેખરેખના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.નેશનલ…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે…

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ આયોજિત

અમદાવાદ, 13 મે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ નુ આયોજન કરવામાં આવ્યું઼ સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧ મે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૫:૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

કર્ણાવતી નાઇટ્સ ટીમની ગુજરાત સુપર લીગમાં શાનદાર જીત

અમદાવાદ, 12 મે, ગુજરાત સુપર લીગ, રાજ્યની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારીત સ્પોર્ટિંગ ટુર્નામેન્ટ કર્ણાવતી નાઇટ્સ ટીમની શાનદાર જીત સાથે રવિવારે સમાપ્ત થઇ. અમદાવાદના EKA એરેના ખાતે રવિવારે સાંજે રમાયેલી ફાઇનલ મેચમાં…

વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સ નો ભૂમિપૂજન આયોજિત

અમદાવાદ, 12 મે, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો.વિદ્યાભારતી તરફ થી જણાવવા માં આવ્યું કે વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના…

જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી

સોમનાથ તા.12 મે રવિવાર (વૈશાખ શુક્લ પંચમી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું…

રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે ફૂટબોલની ફાઇનલ મેચ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની ફાઇનલમાં રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ ટકરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મિઝોરમના રમતગમત મંત્રી લાલનહિંગ્લોવા હમાર સહિતના મહાનુભવાઓ મેચના સાક્ષી…