Category: Vadodara

ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, 30 મે, ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.ખેતી નિયામકની કચેરી તરફથી આજે જણાવવામાં આવ્યું કે ચોમાસાના આગમન બાદ…

‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 29 મે, અમદાવાદ ખાતે કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છેમનીષભાઇ પાઠકે આજે જણાવ્યું કે…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

અમદાવાદ, 29 મે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે 20થી 29 મે દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર…

મુખ્યમંત્રીના હસ્તે પારસચંદ્રક અર્પણ કરાયો: ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન

અમદાવાદ, 29 મે, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન પારસચંદ્રક અર્પણ કરાયો.મનીષ પાઠકે આજે જણાવ્યું કે પારસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું હાલ…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ, 29 મે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર…

ગુજરાત ની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં  પ્રવેશ માટે તા. ૨ જુન સુધી ઓનલાઇન કરી શકાશે રજીસ્ટ્રેશન

ગાંધીનગર, 29 મે, રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે તા. ૨ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશેસરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યની ૧૫…

4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

ગાંધીનગર, 28 મે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં આજે અહીં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સ્ટેટ…

ડીઓટી અને એનટીપીઆરઆઈટી દ્વારા આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 220થી વધુ સંચાર મિત્રો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 28 મે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા નેશનલ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગાઝિયાબાદ (એનટીઆઇપીઆરઆઈટી)ના સહયોગથી આજ ના રોજ સંચાર મિત્રો માટે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઓટી તરફ થી અહીં…

ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની શરૂ કરી મોટી પહેલ

અમદાવાદ, 27 મે, ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે,આ પહેલ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, જેનો…