Category: Vadodara

સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખ દ્વારા અમદાવાદ શહેરનું નેતૃત્વ

અમદાવાદ, 16 મે, જાપાનના ટોક્યો ખાતે ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખ…

‘મળે ના મળે’ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન

અમદાવાદ, 16 મે , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના૮૯મા જન્મદિનપ્રસંગે તા. ૧૮ મે ,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે ‘મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે…

नागरिकता (संशोधन) नियम, 2024 की अधिसूचना जारी होने के बाद पहली बार नागरिकता प्रमाणपत्रों का वितरण

नागरिकता (संशोधन) नियम, 2024 की अधिसूचना जारी होने के बाद आज पहली बार नागरिकता प्रमाणपत्रों का वितरण किया गया। केन्द्रीय गृह सचिव अजय कुमार भल्ला ने आज नई दिल्ली में…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમ શરૂ

સૂરત, 15 મે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે.આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે ટ્રેક બાંધકામ…

ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત

અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨ મે ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં સાંદિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદના…

યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની કરી શરૂઆત

ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકો ને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે અને ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.ચારધામ…

એ.સી.બી. ની સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીકઆરોપી :ભરતભાઇ કનુભાઇ વાળા, તલાટી કમ મંત્રી, માંકણા/વલથાણ ગ્રામ પંચાયત, તા.કામરેજ, જી.સુરતગુનો બન્યા : તા.૧૪/૦૫/૨૦૨૪લાંચની માંગણીની રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૪૦,૦૦૦/-લાંચની રીકવર…

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન…

એએમએ દ્રારા ૧૬થી ૨૨ મે દરમ્યાન જાપાનીઝ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને લગતા વિવિધ વર્કશોપનું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જણાવવામાં આવ્યું કે ૧૫મી એપ્રિલથી ૧૫જૂન, ૨૦૨૪ દરમિયાન ૪થી ૨૪ વર્ષની વય-જૂથના શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અમેઝિંગ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…