Category: India

કપાસના વાવેતર પહેલા રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરીએ ના સૂચનો

ગાંધીનગર, 31 મે, ખેતી નિયામકની કચેરીએ કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો કર્યા.ચોમાસાના આગમન બાદ રાજ્યભરમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું…

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ

ગાંધીનગર, 30 મે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ છે.રાજ્યના રાહત કમિશનરએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ…

પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 30 મે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના…

ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

ગાંધીનગર, 30 મે, ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક…

ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, 30 મે, ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.ખેતી નિયામકની કચેરી તરફથી આજે જણાવવામાં આવ્યું કે ચોમાસાના આગમન બાદ…

ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1 જૂને રિલીઝ થશે પુનઃસ્થાપિત ફિલ્મ ‘મંથન’

આણંદ,29 મે, ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં ફિલ્મ ‘મંથન’1 જૂને પુનઃસ્થાપિત રિલીઝ થશે.GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ આજે જણાવ્યું કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુનઃસ્થાપિત કર્યા બાદ કાન્સ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

અમદાવાદ, 29 મે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે 20થી 29 મે દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર…

મુખ્યમંત્રીના હસ્તે પારસચંદ્રક અર્પણ કરાયો: ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન

અમદાવાદ, 29 મે, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન પારસચંદ્રક અર્પણ કરાયો.મનીષ પાઠકે આજે જણાવ્યું કે પારસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું હાલ…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ, 29 મે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર…