Category: India

ગુજરાત ની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં  પ્રવેશ માટે તા. ૨ જુન સુધી ઓનલાઇન કરી શકાશે રજીસ્ટ્રેશન

ગાંધીનગર, 29 મે, રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે તા. ૨ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશેસરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યની ૧૫…

4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

ગાંધીનગર, 28 મે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં આજે અહીં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સ્ટેટ…

ડીઓટી અને એનટીપીઆરઆઈટી દ્વારા આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 220થી વધુ સંચાર મિત્રો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 28 મે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા નેશનલ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગાઝિયાબાદ (એનટીઆઇપીઆરઆઈટી)ના સહયોગથી આજ ના રોજ સંચાર મિત્રો માટે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઓટી તરફ થી અહીં…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે ઝડપથી આગળ વધી રહી છે 21 કિલોમીટર લાંબી ટનલની નિર્માણ પ્રવૃત્તિઓ

મુંબઈ, 21 મે, મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાં (એડીઆઇટી)નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર…

ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની શરૂ કરી મોટી પહેલ

અમદાવાદ, 27 મે, ગુજરાતમાં મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લાઇફસેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે,આ પહેલ પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, જેનો…

મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કરી રહી છે કામગીરી

ગાંધીનગર, 27 મે, રાજકોટ બનેલી દુર્ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ બનેલી દુર્ઘટના…

એએમએ દ્રારા “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, 27 મે, એએમએ દ્રારા આર. ગોપાલક્રિષ્નન અને હૃષિ ભટ્ટાચાર્ય દ્રારા લિખિત “એમ્બ્રેસ ધ ફ્યુચરઃ ધ સોફ્ટ સાયન્સ ઑફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન” પુસ્તકનું વિમોચન કરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા આજે જણાવવામાં…

કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો

અમદાવાદ, 26 મે, કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યોસરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં…

દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ, 26 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,…

શ્રી અંધ અભ્યુદય મંડળનું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન,લોક ડાયરો આયોજિત

ભાવનગર, 26 મે, વર્ષ ૧૯૫૮થી ભાવનગરમાં કાર્યરત અને રાજ્યનું સૌથી વધુ સભ્ય પદ ધરાવનાર શ્રી અંધ અભ્યુદય મંડળનું ૬૪મુ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન ૨૫ અને ૨૬ મે નાં રોજ નવ જવાન…