Category: India

ગુજરાત સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે રાજ્ય ના લોકોને હીટ વેવની અસરોથી બચાવી શકાય તે માટેનું આયોજન

ગાંધીનગર, 23 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે કહ્યું કે આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન રાજ્ય સરકાર સંબંધિત…

ગુજરાતના ૧૦૦ વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ ને આપી સુચનાઓ

ગાંધીનગર, 23 મે, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.સરકારી…

અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ

અમદાવાદ, 22 મે, અમદાવાદ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બુધવારે બેઠક યોજાઈસરકારી સૂત્રો એ જણાવ્યું કે ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા…

ગુજરાત માં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ

ગાંધીનગર, 21 મે, ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં…

“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

ગાંધીનગર, 21 મે, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે કર્મયોગીઓ દ્વારા મંગળવાર ના રોજ,“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 1100 કલાકે…

એસીબીએ તલાટી કમ મંત્રી ને ૨,૦૦૦ રુપયા લાંચ સ્વીકારતા પકડ્યા

એ.સી.બી. ની સફળ ટ્રેપનડીયાદ, 20 મે, એ.સી.બીએ વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી, તલાટી કમ મંત્રી, ડભાણ ગ્રામ પંચાયત કચેરી, તા:-નડીયાદ જી.ખેડા (વર્ગ-૩) ને લાંચ સ્વીકારેલ રકમ ૨,૦૦૦ રુપયા સાથે પકડ્યા.એ.સી.બી એ જણાવ્યું…

મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર, 20 મે, ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ…

અમદાવાદ માં ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ માં ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૯ મે રવિવારે‌ સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ…

૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી…