બજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે: સુમિત જૈન
અમદાવાદ, 21 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં આજે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને કહ્યું કે “બજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની…
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઉજવાશે નેશનલ સ્પેસ ડે
અમદાવાદ, 21 ઓગસ્ટ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તા.23 ઓગસ્ટના રોજ તેના પહેલા નેશનલ સ્પેસ ડેની ઉજવણીની સાથેસાથે રાષ્ટ્રવ્યાપી કલ્પનાઓને પ્રજ્વલિત કરશે. GTU તરફથી આજે જણાવવામાં આવ્યું કે આ વર્ષેનો…
વર્તમાન પરિસ્થિતિમાં નકારાત્મકતાથી દૂર થવા હું માઉન્ટ આબુ રાજયોગા જીવન શૈલી શીખવા આવીશ:વિનેશ ફોગાટ
કાદમા(હરિયાણા), 21 ઓગસ્ટ, પ્રસિદ્ધ ભારતીય પહેલવાન અને તાજેતરની ઓલમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કુસ્તીમાં કરનાર ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં નકારાત્મકતાથી દૂર થવા હું માઉન્ટ આબુ રાજયોગા જીવન…
ગુજરાતમાં ૧૦૫૬ શી-ટીમોએ ૨૫ હજારથી વધુ વડીલોને બાંધી રાખડી
ગાંધીનગર, 20 ઓગસ્ટ, ગુજરાતની ૧૦૫૬ શી-ટીમ દ્વારા ૨૫ હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. સરકાર તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા…
एनएफडीसी की स्क्रीनराइटर्स लैब ने 21 राज्यों में से छह कुशल लेखकों और पटकथाओं का किया चयन
नई दिल्ली, 20 अगस्त, राष्ट्रीय फिल्म विकास निगम (एनएफडीसी) की स्क्रीनराइटर्स लैब (फीचर्स) 2024 ने 21 राज्यों में से छह कुशल लेखकों और पटकथाओं का चयन किया है। सरकार की…
Union Ministry of Chemicals & Fertilizers, in collaboration with FICCI, hosted an Industry Meet in Ahmedabad
Ahmedabad (Gujarat), Aug 20, In the run-up to India Chem 2024, the 13th Biennial International Exhibition and Conference on Chemicals and Petrochemicals, the Union Ministry of Chemicals & Fertilizers, in…
नागपुर में श्रीराम के जीवन पर आयोजित परिचर्चा में हुआ गहन विचार मंथन
मुंबई, 20 अगस्त, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी- मुंबई, पंजाब सेवा समाज और पंजाब सेवा समिति, नागपुर के संयुक्त तत्वावधान में प्रभु श्रीराम के जीवन के विभिन्न पहलुओं पर परिचर्चा…
જ્ઞાતિના વાળા ક્યાં સુધી: ચૌલા કુરૂવા
અમદાવાદ, 19 ઓગસ્ટ, જ્ઞાતિના વાળા ક્યાં સુધીના લેખક છે ચૌલા કુરૂવા. માનવતા અને જીવદયા ને જ શ્રેષ્ઠ ધર્મ માનતા ચૌલા કુરૂવા લેખન અને સમાજસેવાનું કાર્ય કરે છે. તેમણે દેશના તેમજ…