वृद्धजनों और दिव्यांगजनों के लिए योजनाएं
नई दिल्ली, 06 अगस्त, केन्द्रीय सामाजिक न्याय एवं अधिकारिता राज्य मंत्री बी.एल. वर्मा ने आज लोक सभा में एक प्रश्न के लिखित उत्तर में वृद्धजनों और दिव्यांगजनों के लिए योजनाओं…
For Gujarati By Gujarati
नई दिल्ली, 06 अगस्त, केन्द्रीय सामाजिक न्याय एवं अधिकारिता राज्य मंत्री बी.एल. वर्मा ने आज लोक सभा में एक प्रश्न के लिखित उत्तर में वृद्धजनों और दिव्यांगजनों के लिए योजनाओं…
અમદાવાદ, 06 ઓગસ્ટ, જીટીયુ દ્વારા મહિલા સાહસિક સશક્તિકરણ માટે “વી-પીચ કોમ્પિટિશન” નું આયોજન કરવામાં આવ્યું . ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ) તરફ થી આજે જણાવવામાં આવ્યું કે જીટીયુ ની ઇનોવેશન…
અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ નાટ્ય તાલીમ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી આજે જણાવ્યું કે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ…
અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું ૦૮ ઓગસ્ટે આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે.૦૮ ઓગસ્ટ,…
સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષી દ્વારા શ્રી રામકથાનો પ્રારંભનો પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ…
સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાતના સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ…
સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ…
અમદાવાદ, 05 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં આજે સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ થયો. આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટ સંચાલક મેહુલભાઇએ જણાવ્યું કે સૌપ્રથમ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટનો…
ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ઋચા રાવલે આજે જણાવ્યું કે ગુજરાતની…
ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.…