Category: Lifestyle

શેલ્બી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા ‘SCRICON 2024’ નું આયોજન

અમદાવાદ, 06 જુલાઇ, ગુજરાત ના અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા ‘SCRICON 2024’ નું શનિવાર થી આયોજન કરવામાં આવ્યું . શેલ્બી હોસ્પિટલ્સના ગ્રૂપ ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે…

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત

Shivam ગુજરાતના અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં OPDમાં હવે ડોકટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઇ છે – સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી અમિતસિંહ ચૌહાણે…

पश्चिम रेलवे में ड्यूटी पर तैनात रेलवे कर्मचारी की दुर्भाग्यपूर्ण मौत

अहमदाबाद, 27 जून, पश्चिम रेलवे के एक कर्मचारी की ड्यूटी के दौरान दुर्भाग्यपूर्ण तरीके से मृत्‍यु हो गई। मुख्य जनसम्पर्क अधिकारी विनीत अभिषेक द्वारा आज यहां जारी प्रेस विज्ञप्ति के…

સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન રહેશે બંધ

સોમનાથ, 27 જૂન, ગુજરાત માં સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા ને દરમિયાન બંધ રહેશે. સોમનાથ મંદિરતરફ થી આજે જણાવવામાં આવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ…

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પાંચ અંગદાન સાથે એક જ દિવસમાં પાંચ જિંદગી બચાવી સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ,26 જૂન, ગુજરાત માં મૈરિંગો સિમ્સ હોસ્પિટલે પાંચ અંગદાન સાથે એક જ દિવસમાં પાંચ જિંદગી બચાવી સિદ્ધિ હાંસલ કરી છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ તરફથી આજે જણાવવામાં આવ્યું કે મૈરિંગો સિમ્સ…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ લોંચ

અમદાવાદ, 23 જૂન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસવે પર 130 મીટર લાંબો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ લોંચ કરવામાં આવ્યો. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) તરફ…

લોકો પાયલોટે રેલવે બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 23 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાત માં ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. સીનિયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું કે…

એનએચએસઆરસીએલે “પ્રયાસ” દ્વારા 6,000 શ્રમિકોને સલામતી વિશે શિક્ષિત કર્યા

અમદાવાદ, 22 જૂન, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ શેરી નાટક શ્રેણી “પ્રયાસ” દ્વારા 6,000 થી વધુ શ્રમિકોને સલામતી વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના…

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 17 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા…