મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમ શરૂ
સૂરત, 15 મે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે.આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે ટ્રેક બાંધકામ…
યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની કરી શરૂઆત
ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકો ને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે અને ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.ચારધામ…
અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન…
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે Geotechnical દ્વારા 24 X 7 દેખરેખ
બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર અને તેની આસપાસના સિવિલ માળખા અને સેવા કાર્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત સંવેદનશીલ જીયોતકનિકી( Geotechnical) દેખરેખના સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.નેશનલ…
બુલેટ ટ્રેન કોરિડોર માટે અત્યાધુનિક મશીનરી સાથે યાંત્રિક ટ્રેકનું સ્થાપન
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનીઝ શિંકનસેન ટ્રેક પધ્ધતિ પર આધારિત જે-સ્લેબ ટ્રેક પધ્ધતિ હશે. આ પ્રથમ વાર છે, જ્યારે ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે. એમએએચએસઆર ના…
ઉનાળાની ઋતુ દરમિયાન 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે ભારતીય રેલવે
મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાનું સંચાલન કરવા માટે, ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે.આ 2023ના ઉનાળાની સરખામણીમાં નોંધપાત્ર…
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને અમદાવાદ થી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને અમદાવાદ થી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ…
વિશ્વ હોમિયોપેથી દિવસ 2024 ની ઉજવણી એમ્પાવરિંગ રિસર્ચ, નિપુણતામાં વધારો કરવાની થીમ સાથે કરવામાં આવી
યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે આજે વિશ્વ હોમિયોપેથી દિવસ 2024 પર વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “સારવારની વિવિધ પદ્ધતિઓથી ભ્રમિત થઈ ગયેલી…