ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે સંદીપ સાગલેએ સંભાળ્યો ચાર્જ
~CEO કચેરીની તમામ શાખાઓના અધિકારી ઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી Gandhinagar, Gujarat, March 05, ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ અનુસંધાને આજરોજ સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ…
