એશિયાટિક લાયન – ગીરની શાન સાવજની સંખ્યા ૮૯૧ થઈ
~વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી ~સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧ ~મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી…