બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલન નું આયોજન
Abu, Sep 12, બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુ શાંતિવન Rajasthan ખાતે અધ્યાત્મ સશક્તિકરણ માટે ન્યાયવીદો રાજનેતાઓ અને સંશોધકોના મહાસંમેલનમાં દેશભરના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ…