Category: World

खाद्य पदार्थों में मिलावट रोकने के लिए सरकार द्वारा उठाए गए कदम

New Delhi, Feb 12, भारतीय खाद्य सुरक्षा एवं मानक प्राधिकरण (एफएसएसएआई) अपने क्षेत्रीय कार्यालयों और राज्य/केन्द्र शासित प्रदेशों के माध्यम से खाद्य उत्पादों की नियमित निगरानी, ​​निरीक्षण और यादृच्छिक नमूनाकरण…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં થયું ૧૭૭ મું અંગદાન

Ahmedabad, Gujarat, Feb 11, ગુજરાત ના અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ૧૭૭ મું અંગદાન થયું. આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે આ અંગદાનની વિગતો જોઈએ તો , દહેગામના…

અમદાવાદમાં ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન

Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે 09…

‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

અમદાવાદ અને મુંબઇમાં એકીકૃત આરોગ્ય કેમ્પસ બનાવવા માટે અદાણી પરિવાર 6,000 કરોડથી વધુ રકમની સખાવત કરશે

Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં અને મહારાષ્ટ્ર ના મુંબઇમાં એકીકૃત આરોગ્ય કેમ્પસમાંથી પ્રથમ બે બનાવવા માટે અદાણી પરિવાર 6,000 કરોડથી વધુ રકમની સખાવત કરશે. અદાણી ગ્રુપ તરફ થી…

“सामाजिक चेतना जगाते राष्ट्र और महाराष्ट्र के संत कवियों के प्रखर स्वर” विषय पर साहित्य संगोष्ठी आयोजित

Mumbai, Maharashtra, Feb 10, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई द्वारा “सामाजिक चेतना जगाते राष्ट्र, महाराष्ट्र के संत कवियों के प्रखर स्वर” विषय पर एक दिवसीय साहित्य संगोष्ठी का आयोजन…

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યનેઆપ્યું પ્રોત્સાહન

Gandhinagar, Gujarat, Feb 09, ગુજરાત ના ગાંધીનગર માં પેરા પાવરલિફ્ટિંગમાં પેરાલિમ્પિયન અને એશિયન પેરા ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા પરમજીત સિંહએ ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત…

અમદાવાદમાં વિપુલ વ્યાસએ વાર્તા  ‘ધ ટ્રેપ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું. કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…