Tag: કવિ ભાગ્યેશ જ્હા

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

‘ સુમધુર સ્મરણયાત્રા ‘ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 24 મે , અમદાવાદમાં ‘ સુમધુર સ્મરણયાત્રા ‘ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૩ મે ગુરુવારે , સાંજે ૦૫-૩૦ કલાકે ,…