Tag: કૃષિ મંત્રી

ગુજરાતમાં આશરે ૭૦ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

ગાંધીનગર, 01 આેગસ્ટ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. નિતિન રથવીનાં જણાવ્યા અનુસાર શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની…

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો શુભારંભ

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો.…