Tag: કૃષ્ણ દવે

‘આદિલ’ના ૮૯મા જન્મદિન પ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિ સંમેલનનું આયોજિત

અમદાવાદ, 20 મે, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું…