Tag: કેન્દ્રીય ગૃહ મંત્રી

શાહએ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું કર્યું લોકાર્પણ        

અમદાવાદ, 07 જુલાઇ, ગુજરાત ના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી કડવા પાટીદાર સમાજના અદ્યતન સુવિધાઓથી સજ્જ અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવનનું…