Tag: ખેતી નિયામકની કચેરી

બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરીએ સૂચવ્યા મહત્વપૂર્ણ પગલાઓ

ગાંધીનગર, 01 જૂન, ખેતી નિયામકની કચેરીએ બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા મહત્વપૂર્ણ પગલાઓ સૂચવ્યા છે.ખેતી નિયામકની કચેરી તરફ થી આજે જણાવ્યું કે રાજ્યભરમાં ચોમાસાના આગમન બાદ પૂરવેગે ખરીફ…

કપાસના વાવેતર પહેલા રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરીએ ના સૂચનો

ગાંધીનગર, 31 મે, ખેતી નિયામકની કચેરીએ કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો કર્યા.ચોમાસાના આગમન બાદ રાજ્યભરમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું…

ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, 30 મે, ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.ખેતી નિયામકની કચેરી તરફથી આજે જણાવવામાં આવ્યું કે ચોમાસાના આગમન બાદ…