Tag: જનરલ મેનેજર

સોમનાથ મહાદેવને કરાયો “શ્રીગણેશ દર્શન” શૃંગાર

સોમનાથ, 08 ઓગસ્ટ, શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર…

અમદાવાદના સ્વયંસેવકો નું સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન

સોમનાથ, 31 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદના 360 સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતાઅભિયાન હાથ ધર્યુ. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજરે અને હરેશભાઈ સોની પ્રમુખ બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદે આજે…